પાછા ફરતાં…
* પાલનપુર પ્રવાસ ઠીક રહ્યો. ગરમીમાં થોડાં હેરાન થયાં. અંબાજી-ગબ્બર પર મજા આવી પણ થાક સરસ લાગ્યો. પણ, જ્યારે મારે એકલા પાછા આવવાનું થયું ત્યારે મને ખબર પડી કે હવે એકલા-એકલા મજા નથી આવતી. કોઇ જ્યારે દૂર રહે છે, ત્યારે જ તેનું મહત્વ સમજાય છે.



કાર્તિક મિસ્ત્રી ગુજરાતીમાં વિચારે છે અને લખે પણ છે…… -કાર્તિકભાઈનાં વિચારો અને લખાણ બન્ને મને ગમે છે.
નસરૂલ સૈયદ
July 1, 2006 at 2:49 PM