બક્ષીજીનાં બે પુસ્તકો
* આજકાલ હવે, સંપાદિત પુસ્તકોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
રજવાડુંનાં ગ્રંથમાધુર્યમાંથી બે પુસ્તકો, કહેવત-વિશ્વ અને ક્લોઝ-અપનું સ્માઇલ પ્લિઝ લાવ્યો (સંપાદન: અંકિત ત્રિવેદી).
રેન્ડમ પાનાંઓમાંથી,
જે ગમે એ કરો નહીં તો જે કરશો એ ગમવા માંડશે. –જ્યોર્જ બર્નાર્ડ શૉ
હંસા થે સો ઉડિ ગયે,
કાગા ભયે દિવાન
(અર્થ: હંસ હતા એ ઉડી ગયા અને કાગડા દીવાન થઇ ગયા.)
અને, હા રજવાડુંમાં જમવાનું સારૂં હતું


