મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

બક્ષીજીનાં બે પુસ્તકો

leave a comment »

* આજકાલ હવે, સંપાદિત પુસ્તકોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

રજવાડુંનાં ગ્રંથમાધુર્યમાંથી બે પુસ્તકો, કહેવત-વિશ્વ અને ક્લોઝ-અપનું સ્માઇલ પ્લિઝ લાવ્યો (સંપાદન: અંકિત ત્રિવેદી).

રેન્ડમ પાનાંઓમાંથી,

જે ગમે એ કરો નહીં તો જે કરશો એ ગમવા માંડશે. –જ્યોર્જ બર્નાર્ડ શૉ

હંસા થે સો ઉડિ ગયે,

કાગા ભયે દિવાન

(અર્થ: હંસ હતા એ ઉડી ગયા અને કાગડા દીવાન થઇ ગયા.)

અને, હા રજવાડુંમાં જમવાનું સારૂં હતું :)

Leave a Reply