આપણે શું કરવું જોઇએ?
* પહેલાં તો ઇડિયટ બોક્સ પર બકબક કરતી ન્યૂઝ ચેનલોની રીપોર્ટરોને બે લાફાઓ મારીને ચૂપ કરી દેવી જોઇએ.
* તમારું ઘર ભાડે આપવાનું છે? પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ ભાડૂઆતની નોંધણી કરાવવી જોઇએ (મારા મકાનમાલિકને મેં કહી દીધું છે!)
* હા, ચૂંટણી આવે છે અને તમને હવે ખબર જ છે કે કોને વોટ આપવો જોઇએ અને કોને ન આપવો જોઇએ. નામર્દોની સરકાર અને મૂંગા મોઢાનાં પ્રધાનમંત્રી તમારે જોઇએ છે? ૨૦૦૮માં ૧૧ ત્રાસવાદી હુમલાઓ થયા છે. વધુ જોવા છે?
* બેબાકળા બનવા કરતાં થોડીક શાંતિ રાખી દરરોજ મુજબનું જીવન જીવવું જોઇએ (મને ખબર છે કે આ શક્ય નથી, છતાં પણ..). ત્રાસવાદીઓને એ જ જોઇએ કે ભારતનાં લોકોની સ્વતંત્રતા જોખમાય. સ્વતંત્રતા – મુક્ત રીતે ફરવાની, ગમે ત્યાં ચેકિંગ વગર જવાની અને જ્યાં-ત્યાં સિક્યોરીટી ગાર્ડ્સનો ભેટો ન કરવાની.


I agree …
કુણાલ
November 28, 2008 at 11:12 AM