ઘા
* દસ વર્ષ પહેલાં ગુજરાતની છાતી પર પડેલો ઘા લગભગ રુઝાઈ ગયો છે, પણ કેટલાંક વાંદરાઓ ઈરાદાપૂર્વક તેને ખોતર્યા કરે છે. વાંદરો ગમે તેટલો હોશિંયાર હોય પણ, ગુલાંટ મારવાનું ન ભૂલે એ કહેવત સાચી જ છે.
અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!
* દસ વર્ષ પહેલાં ગુજરાતની છાતી પર પડેલો ઘા લગભગ રુઝાઈ ગયો છે, પણ કેટલાંક વાંદરાઓ ઈરાદાપૂર્વક તેને ખોતર્યા કરે છે. વાંદરો ગમે તેટલો હોશિંયાર હોય પણ, ગુલાંટ મારવાનું ન ભૂલે એ કહેવત સાચી જ છે.
Written by કાર્તિક
February 29, 2012 at 21:19
Posted in કોમન સેન્સ, સમાચાર
Tagged with કોમન સેન્સ, ગુજરાત, ગોધરા કાંડ, ઘા, વાંદરું, સમાચાર
Subscribe to comments with RSS.
કાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગમાં ટૅકનોલોજી, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ અને પિતૃભાષા - ગુજરાતીમાં રજૂ કરે છે.
તમારા અભિપ્રાયો મને પહોંચાડવાની રીતો માટે જુઓ: સંપર્ક પાનું

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.
અને હા, મારા વિચારો, મારી ભાષામાં ! બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તે શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.
Blog at WordPress.com. Theme: The Journalist v1.9 by Lucian E. Marin.
આ દિવ્યભાસ્કર ના પપલુઓ તો આખા ગામમાં ફરી વળ્યા, લોકોના ઇન્ટરવ્યુ માટે અને રવિવારની આખી પૂર્તિમાં બસ એજ દેખાયું. હમ નહિ સુધરેંગે !!
નિલેશ ગામીત
February 29, 2012 at 21:24
Completely agreed with you. People have moved on. But, there are some group of people still living in 2002.
I was witness during those days. I lived in one of the most sensitive area, Shahpur in Ahmedabad. I know how difficult that time was. However, I have moved on !
I am still waiting for some TV medias to move on as well !
Nishit shah
March 1, 2012 at 02:51
હાથી(મોદી) જયારે ચાલતો હોય ત્યારે કુતરા(તિસ્તા,રાજદીપ, બરખા , કોન્ગ્રેસ્સીઓ) ભસ્યા કરે !! .. બહુ ધ્યાન નહીં આપવાનું .. ચુંટણી આવે એટલે ચુપચાપ જઈને BJP ને vote આપી આપડું કામ કરી દેવાનું !
Soham
March 1, 2012 at 03:58
ન્યૂટન એક મહાન વૈજ્ઞાનિક હતો;એણે ૨૦૦૨ મા આવુ બનશે;એ જાણી લીધુ હતુ એટલે જ એણે ‘આઘાત અને પ્રત્યાઘાત બળ’ નો નિયમ શોધેલો…અત્યાર સુધીનો મુસ્લિમ ઈતિહાસ તપાસો(જે જાણવુ તમારે માટે બહુ સહેલુ છે); મુસ્લિમોએ અત્યાર સુધી સામેની કૌમ(પછીએ ગમે તે ધર્મની હોય)-પર દમન અને અત્યાચાર કરીને જ પોતાનો ધર્મ ફેલાવ્યો છે…અત્યાર સુધી હિંદુઓ(બહુમતિમા હોવા છતા પણ)સહન કરતા આવ્યા છે ગુજરાતમાં(અન્ય અત્યારના વિશ્વમાં પણ;મુસ્લિમ શાસકોના આવા જ કરુણ અંજામ આવ્યા છે-સદ્દામ;ગદ્દાફી અને ઓસામા જેવો આતંકવાદી પણ)મુસ્લિમ(પછીએ થોડા અને લઘુમતીમા હોય અને બહુમતી ‘નિર્દોષ’મુસ્લિમોથી અલગ હોય તો પણ)હિંદુ પ્રજાને આઘાત આપતો જ રહ્યો છે…હિંદુએ ક્યારેય;રિપિટ ક્યારેય એનો પ્રત્યાઘાત નથી આપ્યો;સહન જ કર્યું છે…હવે ક્યારેક તો આ ભડકો/ભડાકો થાય જ ને?જે ૫૬ નિર્દોષ જણના જીવતા સળગવાથી થયો…યે તો હોના હિ થા…કદાચ બીજા કોઈ પ્રસંગે થયુ હોત…પણ તમે જુઓ;આ પછીના ૧૦ વર્ષોમા પછી ક્યારેય કૌમી હીંસાના બનાવ નથી બન્યા ગુજરાતમાં…ઑપરેશન પછી કોઈ માણસ હસતો-રમતો થઈજાય;અને કોઈ ‘ચોક્કસ’પ્રકારની પિડામાંથી કાયમને માટે મુક્તિ મેળવે;તો એ ઑપરેશન શું આવકાર્ય ન ગણાય?અને હા; દિલ્હીના શિખ-રમખાણો જવા દો; આ લોકોએ કાશ્મિરમાં થયેલા હિંદુ નરસંહાર વખતે(અને હજુ સુધી એ બન્યા કરે છે ત્યારે) કેમ ચૂપ છો?(તમે અને બધા જ) કેમ કંઈ કોઈ દિવસ એ માટે નથી લખ્યું?
પરીક્ષિત ભટ્ટ
March 1, 2012 at 10:14
ઈતિહાસમાં જે થયું તે બાજુ પર મૂકીએ. સવાલ માત્ર એ છે કે ઘા ખોતર્યા કરીને ફાયદો શું? શાંતિથી રહો અને હવે તે ઉનાળો આવી રહ્યો છે, એટલે આઈસક્રીમ ખાવ!
Kartik
March 1, 2012 at 10:43
Well said Kartik,
This kind of thinking won’t do good for anything. Think above all caste-religion thingy.
Nation first!
Sohel
March 2, 2012 at 05:08
આજે એવા વાંદરાએ મન્ટો ને હાથો બનાવીને પોસ્ટ મૂકી છે. એનામાં એવી હિંમત હોય તો પોતાના બ્લોગ પર આવતી દરેક કોમેન્ટ્સને ઉજાગર થવા દયે ને ! પણ આ માણસ (?) તો દંભની હદ વલોટી ગયો છે.
અમે (eNVy, KM, RA etc) તો ત્યાં કોમેન્ટ કરવા જવાનું છોડી દીધું પણ ગઈકાલની “વી ધ પિપલ” અને આજની મન્ટોના ખભે ખાલી બંદુકના ભડાકા કરે છે.
આ ટોળકીના અમુક (અ) સભ્યોને તો સૌ ‘ઓળખી’ ગયા છે પણ અમુક લોકો કે એને મૂક સહકાર આપીને તમાશો જુવે છે અને પોતે તટસ્થ હોવાનો (બોલ્યા વગર) દાવો કરે છે એવા “કલમીઓ” ને પણ ઓળખાવા જેવા ખરા !
સોરી કાર્તિક મિસ્ત્રી આ બધુ તમારી પોસ્ટ પર લખવું પડે છે કેમ કે એના બ્લોગ પર તો એની હા માં હા પૂરાવાની જ “લોકશાહી” છે!
rajniagravat
March 1, 2012 at 18:14
રજનીભાઈ, જે મુસ્લિમોએ ૫૭ લોકોને સાબરમતી એક્ષ્પ્રેસ્સ માં સળગાવેલા એમને પસ્તાવો કરવાનું ઉર્વીશ કોઠારીએ કઈ નથી લખ્યું ! આતંકવાદીઓને જે કરવું હોય એ કરવાની છૂટ અને પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી એવું આ વાંદરાઓ માનતા લાગે છે. આજ સુધી એક પણ લેખમાં ઉર્વીશ કોઠારીએ મુસ્લિમોને પસ્તાવો કરવાનું કે આતંકવાદ છોડવાનું અથવા સપોર્ટ નહિ કરવાનું કોઈ દિવસ ભૂલમાં પણ નથી લખ્યું!
સુડો-સેક્યુલારીસ્ત એમને એમ આવાઓને નથી કહેવામાં આવતા.
સતીષ
Satish
March 2, 2012 at 06:23
…અને વાંદરા પ્રત્યે ગમે તેટલી મિત્રાચારી બતાવો પણ તે વાંદરાપણું બતાવવાનું પણ ન ચૂકે. બરાબર ને કાર્તિક મિસ્ત્રી? તમારા પક્ષેથી ક્યારનો પૂરો થઇ ચૂકેલો સદભાવ હવે મારા તરફથી પણ પૂરો.
મારા બ્લોગ પર તમારા દોઢડહાપણનો શિષ્ટતાભર્યો જવાબ લખ્યા આપ્યા પછી પણ તમારે આ જ લખવાનું હોય, ત્યારે તમારું દોઢડહાપણ અને તમારા તમામ ડંખ તમને મુબારક.
urvish kothari
March 1, 2012 at 20:22
ઉર્વિશભાઈ, સદભાવનાની મોસમ ચાલે છે, અને કોણે કહ્યું કે સદભાવ પૂરો થયો? વિચારોની ભિન્નતા રહેવાની જ છે. જોકે વિચારોની જડતા તમને મુબારક, અમે તો સાદા-સરળ જે દેખાય એવું લખવા વાળા. લખીએ તો શું અને ન લખીએ તો શું?
Kartik
March 1, 2012 at 20:58
હા હા હા, તમેય શું કાર્તિકભાઈ એક-બે વાક્યોમાં આ વાંદરાઓની બળી જાય એવું લખી નાખો છો !!! પણ મજા આવી ગયી!
દક્ષેશ
Dakshesh
March 1, 2012 at 21:12
@ઉર્વીશ કોઠારી, કાર્તિકભાઈએ ફક્ત ‘દસ વર્ષ પહેલાં ગુજરાતની છાતી પર પડેલો ઘા લગભગ રુઝાઈ ગયો છે, પણ કેટલાંક વાંદરાઓ ઈરાદાપૂર્વક તેને ખોતર્યા કરે છે. વાંદરો ગમે તેટલો હોશિંયાર હોય પણ, ગુલાંટ મારવાનું ન ભૂલે એ કહેવત સાચી જ છે.’ એટલું જ લખેલું. તમને કેમ એમ લાગ્યું કે એ તમારા માટે લખેલું ?
-અશોક
Ashok Vadia
March 2, 2012 at 00:41
.. અને પોતે એમ લખે કે બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે. http://urvishkothari-gujarati.blogspot.in/2010/04/blog-post_07.html પોતે પોતાના વિશે લખવાનું ભૂલી ગયેલા. અમારી ફરજ કે તેમને યાદ કરાવવું. પ્રજાધર્મ, બીજું શું??
Kartik
March 2, 2012 at 10:16
અઠવાડિયું દૂર રહ્યો ગુજરાતી બ્લોગ જગતથી અને અહીં તો કાર્તિકભાઇ તમે વાવાઝોડું સર્જી દીધું.
બાકી ઉર્વિષ કોઠારી વિશે :
ના એ આપણને પ્રતિભાવ આપે ના આપણે એમને પ્રતિભાવ આપીએ.
ના એ આપણને વાંચે, ના આપણે એમને વાંચીએ.
KrunalC
March 5, 2012 at 20:12
રજનીભાઈ, તમે આ કહેવત નથી સાંભળી ? નબળો માટીડો પોતાના બ્લોગ પર શૂરો !!! ઉર્વીશ કોઠારી જેવો નબળો ‘લેખક’ બીજું શું કરી શકવાનો! એમના આખા લેખ માં ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવવા માટેની માફી માગવાની કે પસ્તાવાની વાત આવી ? સમજી જાઓને ભાઈ એમના ઈરાદા!
એ વાંદરાઓ હજી ડિનાયલ મોડ માં છે – કોર્ટ નાં ચુકાદાઓ, નાણાવટી કમીશન, સીટ વગેરેનાં અહેવાલો પછી હજી પણ માનવા તૈયાર નથી કે સરકાર કે મુખ્યમંત્રી ૨૦૦૨ માં સીધી કે આડકતરી કોઈ રીતે સામેલ નહોતી! આ વાંદરાઓ હજી પણ માનવા તૈયાર નથી કે આતંકવાદીઓ સામે ફક્ત ગુજરાત સરકાર કે ગુજરાતનાં લોકો જ નહિ પણ અમેરિકા, સ્પેન, જર્મની, યુકે, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા વગેરે વગેરે પણ આતંકવાદીઓ પાછળ પડી ગયા છે. અને આવા વાંદરાઓને કોઈ કૂતરુંય પૂછવા આવતું નથી.
આપણે પણ સોહમભાઈ સાથે સંમત છીએ. જયારે મોદી ફરી ફરી ને ચૂટણીઓ માં સપાટો બોલાવે ત્યારે આવા વાંદરાઓના પડી ગયેલા મોઢા જોવાની જે મજા આવે જે મજા આવે …!!!
દક્ષેશ
Dakshesh
March 1, 2012 at 21:06
[...] કાર્તિક મિસ્ત્રી = ઘા [...]
એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!” | એક ઘા -ને બે કટકા
March 2, 2012 at 12:28
http://rajniagravat.wordpress.com/2012/03/02/dhaa_ghaa/
rajniagravat
March 2, 2012 at 12:30
Rajnibhai,
This monkey Urvish Kothari has written even bad for Chandrakant Baxi on your blog: http://rajniagravat.wordpress.com/2011/08/20/baxinama_bold-or-bogus-review/#comments
See why he doesn’t like Chandrakant Baxi!!!
Harish
Harish Vora
March 3, 2012 at 02:41
હા, હરીશભાઈ. તો પણ મેં એમની કોઈ કોમેન્ટ ઉડાડી નથી, જ્યારે એમણે તો મેં કંચન ગુપ્તાના આર્ટીકલની લિંક એમના બ્લોગ પર મૂકી એ એપ્રૂવ પણ કરી ન હતી, જો કે જેમ અમુક લોકોને રૂપિયા આપો તો એ ગયા ખાતે હોય એમ જ એમના બ્લોગ પર કોમેન્ટ એપ્રૂવ નથી થવાની એ ખાત્રી સાથે જ મૂકવાની.
મને તો લાગે છે જેટલી કોમેન્ટ એપ્રૂવ હોય છે એના કરતા કેટલીયે એટલે કે ગણી ગણાય નહિ એટલી અન એપ્રૂવ & ડિલીટ થયેલી હશે.
એને તો સદભાવના કહેવાય ને? જુવો ને કાર્તિક મિસ્ત્રીના બ્લોગને એના બ્લોગ પરથી તાત્કાલિક અસરથી દૂર કર્યો.
rajniagravat
March 3, 2012 at 13:09
કાર્તિક, વાંદરા ગમે તેમ તો આપડા પૂર્વજ કહેવાય, એમના પ્રત્યે સદભાવ રાખવો..એ ભલે દાંતિયા કરે – એમનો સ્વભાવ, બીજું શું
Envy
March 2, 2012 at 13:10
અહી તો ઉપર આખુ એક પુરાણ છે !!!! ઉ.કો. એ ફરી એક વાચક ગુમાવ્યો….
અફસોસ…..
Hemang Patel
March 2, 2012 at 14:07
agreed
readsetu
March 2, 2012 at 14:30
કાર્તિકભાઈ, આ મામલે બિલકુલ તમારી સાથે.
પેલા ગુજરાતના પાંચ પચ્ચીસ બગલથેલાવાળાઓના ટોળામાંના એક ડાબેરી કોલમીસ્ટની અસહિષ્ણુતા અને વિચિત્રપણાના દર્શન તો વારે તહેવારે થયા કરે છે.
એ ભાઈ તો કશ્મીરની આઝાદીના ય પક્ષધર છે.ને સંમત ના થાઓ તો ભેજુ તો પળવારમાં ગુમાવે છે.
પાછા પોતાના સંબંધ કટની જાહેરાત તો એવી રીતે કરે છે કે ઓહો એમાં તમારે જાણે શું ય મોટું ગુમાવી દેવાનું હોય.
ચાલો ત્યારે. આ તો લાગ્યું એવું લખ્યું.
JP
March 2, 2012 at 23:21
Bold truth. hats off
miteshpathak
March 2, 2012 at 23:29
@ઉર્વીશભાઈ, તમારે આવું દિગ્વિજયસિંહ અને રાખી સાવંત જેવું લખવું પડે એ સમજીએ છીએ. તમારે તમારી અને તમારા મોટાભાઈ બંનેની કેરીઅર સાંભળવાની છે. પણ આ તમારા મોટાભાઈની આ ઉંમરે લેખક તરીકેની કારકિર્દી બને એવી આશા ખોટી રાખો છો. અમે તો તમારા શુભેચ્છક છીએ એટલે કહીએ છીએ. બાકી તમારી મરજી.
અનીલ પટેલ
Anil M Patel
March 3, 2012 at 07:10
Roflolz, Anil
Envy
March 3, 2012 at 20:28
અનીલભાઈએ, જબરદસ્ત સત્ય સંભળાવી દીધું… ભગવાન કોઈ મોટાભાઈને આવા દિવસો ના બતાવે બીજું શું…
રીતેશ
Ritesh
March 6, 2012 at 10:07
સેક્યુલારિઝમના નામે એકતરફી ઘા ખોતરણી બંધ થાય તો સારુ, બાકી આવી ઘટનાઓને દર વર્ષે યાદ કરી કરીને, એનાલિસીસના નામે એને ભૂંડી રીતે ચૂંથ્યા કરવાનુ મન મીડીયાને – લોકોને કેમ થતું હશે? એક વારમાં જેટલી વાત કરવી હોય એટલી કરીને પૂરું કરો ને ભાઈ! દર વર્ષે એમાંથી નવું શું કાઢી લાવવાના છો?
સગવડીયો ધર્મ હોય એમ દર વર્ષે ગોધરાની મૌસમ આવે એટલે બધા – ટીવી, ન્યૂઝ મીડીયા તૂટી પડે…. પછી આખુ વર્ષ ભૂલી જવાનું.
અને આમ પણ સાચુ સેક્યુલારિઝમ હોય તો એકાદ કારસેવકના પરિવારના કોઈક સભ્યનો ઈન્ટર્વ્યુ લો…. પણ …..
અને બ્લોગમાં પ્રતિભાવ વિભાગ વિચારોની ભિન્નતા દર્શાવવા માટે જ હોય છે, એ કાંઈ ખાલી “વાહ – સરસ” કહી જેવી ભાટાઈ માટે નથી. ખુલ્લા દિલે અને મને બધી કૉમેન્ટ્સ જોવી જોઈએ. અન્યથા કૉમેન્ટ્સ બંધ કરી શકાય છે જ ને….
જિજ્ઞેશ અધ્યારૂ
March 4, 2012 at 10:09
ડાર્વિન યુગનો વાંદરો હોય કે હમણાંનો..વાંદરામાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો જ નથી. તે ગુલાંટો માર્યા જ કરશે. અને તેમાંયે પોતાના તરફ ધ્યાન ખેંચવા તો જાત જાતના નાટકો કરશે. ભલે ને કોઈ જૂના ઘા ખોતરવાનું કામ કરે. આપણે શું કામ ખોતરવા દઈએ છીએ ? આપણે શું કામ એમના લખાણોને આટલું મહત્વ આપીએ છીએ ? શું કામ આપણો કિંમતી સમય એવા લખાણો વાંચવામાં બગાડીએ છીએ ? અને રજનીભાઈએ પણ કોઈને ચૂપ રહેવા માટે આજીજી શું કામ કરવી પડે ? વનરાજ ચાલ્યો જતો હોય ત્યારે આવી હજારો માખી આજુબાજુ બણબણવાની. અને કોઈ આપણને Unfriend કે Block કરે ત્યાં સુધી આપણે શું કામ હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ ? Just ignore them. પહેલા જ્યારે દર વર્ષે અમદાવાદ અને વડોદરામાં કોમી હુલ્લડો થતા હતા ત્યારે આ વાંદરાઓ ક્યાં ગયા હતા ? અને હવે છેલ્લા કેટલાક વર્ષોનો ઈતિહાસ જુઓ..ક્યાંય પણ કંઈ થયું નથી. એવી હકારાત્મક વાતો વિશે કેમ કંઈ લખી શકતા નથી ?
Heena Parekh
March 4, 2012 at 12:24
જો સરકારી ધાક ધમકીને તાબે ના થઈએ અને આપની કમાણીનો હિસ્સો સરકાર ને ના આપીએ તો સરકાર આપણું શું કરી લેશે?? !! તે પ્રશ્ન થાય છે..
જો આપણે સવિનય કાનુન-ભંગ કરી શું અને ભારતની ૮ ~૧૦ ટકા પ્રજા હોઈ શું.. તો પણ સરકાર આપણું કૈંજ બગડી નહિ શકે..
પ્રથમ પગલું.. સરકાર ની સેવાઓ નો બહિષ્કાર કરીએ.. સરકારી સર્ટીફીકેટ વગર આપણે જન્મી એ shakishu અને મારી પણ shaki શું..
બીજું પગલું સરકાર ને પૈસા માં કર આપવા nu બંધ કરીએ.. અને કર ની avej માં એક ફૌજી ની જેમ વેતન, લઇ ૪ + ૪ = ૮ વર્ષ માટે સેવા આપીએ.. જે દરમ્યાન, સરકાર aapnne
રોટી-કપડા-મકાન એક ફૌજી ને પુરા પાડે છે.. તેમ પુરા પાડે..
અલ્પ સંખ્યક કીન્ગ્રેસી અને સરકારી કર્મચારી તથા તેની ભાટાઈ કરતા મીડિયા ના પત્રકારો થી છુટકારો મેળવવાનો આજ એક -માત્ર ઈલાજ છે..
shart માત્ર એટલીજ કે આપણે બધા એકત્રિત થઇ આ કાર્ય પૂરું પાડીએ..
આમે સરકાર ને કર આપવો તે આપણા ખીસા માં kanu padva જેવું છે.. જે નો ઉપયોગ swish-બેંક માં જમા થવા શિવાય થતો નથી..
કર aapine આપણે સહુકાર બની શકતા નથી chor જ rahiye chiye.. તો kamse kam આપની mahenat ની upaj આપણા ખીસા માં shangri ને pachi chor થવા માં કૈંજ હરકત નથી..
હવે pachi .. આજ વાત ને પ્રોત્સાહન મળે તેવી અને તેને કેમ sakaar બનાવાય તેનીજ વિચારણા માં samy વ્યતીત કરવાને અહ્વહન છે..
અસ્તુ
શૈલેષ મહેતા ..
Shailesh Mehta
March 4, 2012 at 13:16
અરે ભાઈ આ લોકો જે જૂના ઘા ઉઝેડે છે તેમને ને ૨૦૦૨ના રમખાણોમાં સત્તાની સંડોવણી અને મુસલમાનોને થયેલા નુકસાનની દુહાઈ દે છે એમને હું તો એક જ પ્રશ્ન પુછતો આવ્યો છું જેનો આજ સુધી એમાંના કોઈએ મને જવાબ નથી આપ્યો અને એ પ્રશ્ન છે કે, “૧૯૮૨ના રમખાણ વખતે થયેલો ડબગર વાડ કાંડ યાદ આવે છે? તેના વિષે તમે શું કહેશો?” અને આ પ્રશ્ન આવતા જ સામેવાળો ચૂપ. મારા એક્સ-બોસ તો હંમેશા આ પુછાતા પુછડી દબાવી દેતા.
ધવલ સુધન્વા વ્યાસ
March 4, 2012 at 16:10
ટુકું ને ટચ આવા લેખકો અને મીડિયાના માણસોને પેટ ભરવા રોટલા જોઈએ છે અને એ રોટલા એ લોકો આવી ચિતાઓ પરથી શેકે છે….. અને પેટ ભરીને ખાય કમાય છે
Amar
March 5, 2012 at 12:15
બંને પક્ષે જે થયું તે ૧૦૦ ટકા ખોટું થયું છે …. પણ એ જ વાતો ૧૦ ૧૦ વર્ષે યાદ કર્યા કરવાનો કોઈ જ અર્થ નથી …… પર્સનલ અનુભવ પરથી કહું છે કે માણસનો સ્વભાવ છે કંઇક ખરાબ કે ખોટું થયું હશે તે સતત તમને યાદ કરાવ્યા કરશે માંડ તમે એ ભૂલની યાદો થી ઉપર આવ્યા હશો ત્યાં કોઈ ને કોઈ આવી ને કડછો મારશે જ મારશે
Amar
March 5, 2012 at 12:22
કાર્તિકભાઈ,
તમારા બ્લોગની લીંક કાઢી નાખી? અલ્યા, આજકાલ તો છોકરીઓય આવું રીસામણું કરતી નથી. આતો વાંદરા છે કે જુના જમાનાની વાન્દારીઓ?
હર્ષ બ્રહ્મભટ્ટ
Harsh Brahmbhatt
March 6, 2012 at 10:13
બે લાઈન ના આર્ટીકલ માં બસો લાઈન ની કમેન્ટ્સ જ બે લાઈન નો પાવર કહી આપે છે. આર્ટીકલ વિષે મારું મંતવ્ય મેં ત્યાં રજુ કર્યું છે.
Chirag Panchal
March 7, 2012 at 18:09