* જો તમને રાત્રે ઊંઘતા (કે ઉંઘતા) પહેલાં આડા-અવળાં વિચારો આવતા હોય તો, દિવસ દરમિયાન એટલું થાકી જાવ કે પથારીમાં પડો એટલે સવાર પડજો વહેલી..
એક ટીપ
~ કાર્તિક
કાર્તિક દ્વારા પ્રકાશિત
'કાર્તિક મિસ્ત્રી' ગુજરાતી ગીક (Geek) છે. કાર્તિક ગુજરાતી ભાષા, લિનક્સ (Debian), ટૅકનૉલૉજી અને, પુસ્તકોને પ્રેમ કરે છે! કાર્તિક ની બધી પોસ્ટ્સ જુઓ
It seems like u had difficult last night.
Perhaps side effect of WFH. 🙂
LikeLike
i hav a v.good cmt. on it. but only when we online sir.
LikeLike
ખુબ સાચી વાત. શ્રમનો કોઈ વિકલ્પ નથી ને શ્રમના ફાયદા ઘણા છે. તન અને મનના તમામ રોગોને દૂર રાખવાની તાકાત તન અથવા મનથી શ્રમ કરવામાં છે.
LikeLike
એકદમ સાચી વાત છે. ઊંઘની ગોળીઓ લેવાની જરૂર જ નથી રહેતી.
LikeLike
તદ્દન સાચી વાત છે, મને મારા એક્સ-બોસની યાદ અપાવી દીધી. તેઓ હિંદી ભાષી હતાં અને હંમેશા કહેતા, “भाई, अगर बिस्तर में लेटने के बाद एक बार भी करवट बदलनी पडे, तो समझो तुम्हारा पुरा दिन बेकार।”
LikeLike
Very nice kartik bhai keep it up..
Keep sharing thought with us………….
LikeLike
થાકવા માટે કોઈ યુક્તિ પણ બતાવી હોત ! આપની અનુભવ સિધ્ધ વાત જાણવા મળી હોત તો વધુ આનંદ આવત અને થાકવા માટે રેડી મેડ યુક્તિ પણ !
LikeLike
’ઊંઘતા (કે ઉંઘતા)’ !! ’ઊંઘતા’ જ ભાઇ !
આપે જ શીખવ્યું છે !(ગુજરાતી લેક્ષિકોન)
અમને તો ઊંઘ્યા પછી આડા-અવળાં વિચારો (સ્વપ્ન ?) બહુ આવે છે.
Nice tip.
LikeLike
એકદમ સાચી ને અનુભવેલી વાત કરી…..
LikeLike
Scientifically, It is true.
Cheers!
LikeLike