* હું, કોનારક શાહ… માંથી,
જ્યારે કંઈ જ સૂઝતું ન હોય ત્યારે જમવા બેસી જવું જોઈએ!
જો ખાવામાં, પીવામાં, પહેરવામાં, બોલવામાં, હસવામાં પણ ખુરશીનું વજન લાગતું હોય તો…. એ ખુરશીને લાત મારી દેવાની!
(અહીં જોકે ખુરશીની જગ્યાએ જોબ ઉર્ફે નોકરી શબ્દ મૂકીએ તો ખોટું નહી..)
માણસે માત્ર પોતાના દુ:ખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી… પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે…
હનીમૂનમાં સાંજ એ રાતની શરૂઆત છે, પણ રોજની જિંદગીમાં સાંજ એ દિવસનો અંત છે!
ગાય જીવતી હોય ત્યાં સુધી ચામડી થરથરાવ્યા કરે. જ્યારે એ ચામડી થરથરાવવી બંધ કરે ત્યારે સમજવું કે એ બીમાર છે. પરિણીત સ્ત્રીનું પણ એવું છે. એ ગુસ્સો કરતી હોય તો સમજવું કે તબિયત નોર્મલ છે…! પણ શાંત થઈ ગઈ હોય તો સમજવું કે તબિયત ઠીક નથી!
બક્ષીજીના અવતરણો કાબિલેદાદ હોય છે !
LikeLike
છેલ્લી નોંધ વિશે સ્ત્રીના સંદર્ભમાં એમ પણ કહી શકાય કે જો સન્નાટો છવાઇ જાય તો એ આવનાર તોફાનની નિશાની છે 🙂
LikeLike
જ્યારે કંઈ જ સૂઝતું ન હોય ત્યારે જમવા બેસી જવું જોઈએ! = વજન વધવાનું સૌથી મુખ્ય કારણ!
LikeLike
Awesome! Me bakhiji ne khas vanchya nathi, pan lage chhe ke vanchava j padse.
LikeLike