* આજે સવારે ફાટેલાં શૂઝ સંધાવવા માટે મોચીજીની સર્ચ કરતો હતો ત્યારે એક રીક્ષા ઉભેલી જોવા મળી. કંઈક નવું લાગ્યું એટલે રીક્ષાવાળાને વિનંતી કરી કે, એક ફોટો લેવા દેશો? તો તેમણે કહ્યું અરે, બે-ત્રણ લો. પછી, અંદરથી રીક્ષા બતાવી અને એ ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે એમ કહી એમની સજેશન બુક (ટ્રાવેલર્સ તરફથી આવેલા પ્રતિભાવો વગેરે..) બતાવી. અમદાવાદ મિરરમાં પણ એમના વિશે લેખ પણ આવેલો. બિચારા રીક્ષાવાળાઓ, ૯૯ ટકા ખરાબ રીક્ષાવાળાઓને કારણે ૧ ટકા સારા લોકો બદનામ થાય છે. વેલ, ફોટાઓ નીચે છે. કોઈને એમનો (ઉદયભાઈ) મોબાઈલ નંબર જોઈતો હોય તો કહેજો.
કહેવાતા ‘ગાંધીયનો’ કરતાં તો આ ભાઈ લાખ દરજ્જે સારા. એટલિસ્ટ, કંઈ (સારું) કામ તો કરે છે. બાકીના ગાંધીયનોથી તો રામ હી રાખે.
બિચારા રીક્ષાવાળાઓ, ૯૯ ટકા ખરાબ રીક્ષાવાળાઓને કારણે ૧ ટકા સારા લોકો બદનામ થાય છે 😀 EPIC 😛
LikeLike
Indeed!! 😀 but I am agree with this completely..
LikeLike
wow! nice experience.
LikeLike
Aa to seva cafe vala udaybhai che. 🙂
LikeLike
ગમ્યું.
LikeLike
૯૯% ખરાબ રીક્ષાવાળાઓને કારણે ૧% સારા લોકો બદનામ થાય છે. – सत्य वचन!
LikeLike