* ગઇકાલે વસ્ત્રાપુર તળાવે (ઓકે, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર!) સાંજના રનિંગ (કારણ કે, સવારે ઉઠાયું જ નહીં. બહુ નવાઇની વાત નથી આ!) માટે ગયો ત્યાં બગીચામાં કંઇક ભીડ હતી. એક રાઉન્ડ વોક કર્યા પછી, એક જણને પૂછ્યું કે આ શું થયું? એને કહ્યું ખબર નહી. મને સો ટકા ખાતરી છે કે ટોળામાં ઉભેલા ૯૯ ટકા લોકો માત્ર કંઇક થયું છે એ જોવા માટે curiosity થી જ ગયા હશે. કાશ, આવી curiosity આપણે વિજ્ઞાન કે જ્ઞાન માટે રાખીએ તો? તો, curiosity યાન આપણે મોકલ્યું હોત..
ટોળું
~ કાર્તિક
કાર્તિક દ્વારા પ્રકાશિત
'કાર્તિક મિસ્ત્રી' ગુજરાતી ગીક (Geek) છે. કાર્તિક ગુજરાતી ભાષા, લિનક્સ (Debian), ટૅકનૉલૉજી અને, પુસ્તકોને પ્રેમ કરે છે! કાર્તિક ની બધી પોસ્ટ્સ જુઓ
મારી ક્યુરીઓસીટી : સવારે બંધ , સાંજે ટોળું { ભારત લોકશાહી થી ટોળાશાહી તરફ . . }
LikeLike
ક્યુરીયોસીટી યાન તો અમેરિકા એ હમણાં મોકલ્યું…દોસ્ત
અમારા ગ્રંથો માં તો સદીયો પહેલા એનો ઉલ્લેખ કર્યો હતો, બોલો.
તે હેં, એ લોકો એ ક્યુરીયોસીટી યાન કેવી રીતે એટલે દુર મોકલ્યું !!!? તૂટી ના ગયું ?
LikeLike
કાર્તિકઅંકલ, એને curiocity નહીં પણ પંચાત કહેવાય. એ આપણા ભારતીયોનો જન્મસિદ્ધ અધિકાર છે. એ વગર કેમ જીવાય???!!!lRofl
LikeLike
તે તમે પણ આ પંચાત ને બ્લોગ પર લખવા ને જગા એ કૈક કામનું લખ્યું હોત તો …………….
LikeLike
તમેય કોમેન્ટ ન કરી હોત તો…
LikeLike